પાવાગઢમાં રોપ વે દુર્ઘટના

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે શનિવારે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે પાવાગઢ મંદિર ડેવલોપમેન્ટ ની કામગીરી ચાલુ છે રોપ વે દ્વારા માલ સમાન પહોંચાડવામાં આવતો હતો . એ રોપ વે તૂટી જતા 6 લોકો મરણ પામેલ છે જેમાં બે લીફટ ઓપરેટર અને બે શ્રમિકો આમાં લગભગ 6 જન ના મોત નીપજ્યા છે

આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે.

Leave a Comment